Ganesh Chaturthi 2025 પર્વે જાણી લો ગણેશજીના 12 નામો
ગણેશજીના 12 નામો એક પ્રકારના મંત્રો જ છે, તેમનું પઠન કરવાથી વિઘ્નો દૂર થાય છે
ભગવાન ગણેશજીનું પહેલુ નામઃ સુમુખ, આ નામનો મંત્ર ઓમ સુમુખાય નમઃ
ભગવાન ગણેશજીનું બીજુ નામઃ કપિલ, આ નામનો મંત્ર ઓમ કપિલાય નમઃ
ભગવાન ગણેશજીનું ત્રીજુ નામઃ ગજકર્ણક, આ નામનો મંત્ર ઓમ ગજકર્ણકાય નમઃ
ભગવાન ગણેશજીનું ચોથુ નામઃ લંબોદર, આ નામનો મંત્ર ઓમ લાંબોદરાય નમઃ
ભગવાન ગણેશજીનું પાંચમુ નામઃ વિકટ, આ નામનો મંત્ર ઓમ વિકટાય નમઃ
ભગવાન ગણેશજીનું છઠ્ઠુ નામઃ વિઘ્નહર્તા, આ નામનો મંત્ર ઓમ વિઘ્નહર્તા નમઃ
ભગવાન ગણેશજીનું સાતમુ નામઃ વિનાયક, આ નામનો મંત્ર ઓમ વિનાયકાય નમઃ
ભગવાન ગણેશજીનું આઠમુ નામઃ ધૂમ્રકેતુ, આ નામનો મંત્ર ઓમ ધુમ્રકેતવે નમઃ
ભગવાન ગણેશજીનું નવમુ નામઃ ગણાધ્યક્ષ, આ નામનો મંત્ર ઓમ ગણાધ્યક્ષ્યાય નમઃ
ભગવાન ગણેશજીનું દસમુ નામઃ ભાલચંદ્ર, આ નામનો મંત્ર ઓમ ભાલચંદ્રય નમઃ
ભગવાન ગણેશજીનું અગિયારમુ નામઃ ગજાનન, આ નામનો મંત્ર ઓમ ગજાનનાય નમઃ
ભગવાન ગણેશજીનું બારમુ નામઃ એકદંત, આ નામનો મંત્ર ઓમ એકદંતાય નમઃ