મંગળવારની સાંજે હનુમાનજી સમક્ષ પ્રગટાવો પંચમુખી દીવો

પંચમુખી દીવો પ્રગટાવ્યા પછી વ્યક્તિએ હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ

Panchmukhi Hanumanji ની કથા જાણો

રાવણે રામ સામેનું યુદ્ધ જીતવા માટે પોતાના ભાઈ અહિરાવણની મદદ માંગી

અહિરાવણને હરાવવા માટે હનુમાનજીએ પંચમુખી સ્વરુપ ધારણ કર્યુ

પંચમુખી હનુમાનજીને પ્રિય છે પંચમુખી દીવો

પંચમુખી દીવો પ્રગટાવવાથી ઘરમાં રહેલ નકારાત્મક ઊર્જા દૂર થાય છે

'બુર્જ ખલીફા' સામે પૂલમાં બિકિની પહેરી ક્રિસ્ટલ ડિસૂઝાએ આપ્યા પોઝ

Surat : ટ્યુશન શિક્ષિકા 19 વર્ષીય નૈના વાવડીયાનાં આપઘાત કેસમાં એકની ધરપકડ

શ્રાવણ સંક્રાંતિમાં પોતાના ઈષ્ટદેવને રીઝવવા માટે કેટલાક ચોક્કસ ઉપાયો કરવાથી મનોવાંચ્છિત ફળ મળે છે

Gujaratfirst.com Home