જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની અગિયારસને Apara Ekadashi તરીકે ઉજવાય છે

સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને આ એકાદશીના મહત્વ વિશે જણાવ્યું હતું

વર્ષ 2025માં અપરા એકાદશી શુક્રવાર, 23 મેના રોજ બપોરે 1:12 કલાકે શરૂ થશે

અપરા એકાદશીના દિવસે ગુપ્ત રીતે દાન કરવું વધુ ફળદાયી માનવામાં આવે છે

આજે કરેલ કેટલીક ચોક્કસ વસ્તુઓના દાનનું તીર્થયાત્રા જેટલું ફળ મળે છે

આ દિવસે અનાજ, કપડા, ધન, પાણી, ફળ, ગોળ, ઘી જેવી વસ્તુઓના દાનનું વિશેષ મહત્વ રહેલું છે

અપરા એકાદશીના વ્રતથી મોટા પાપોમાંથી મુક્તિ પણ મળે છે

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home