તિરુવનંતપુરમના સાંસદ Shashi Tharoor એ રાજકીય પક્ષોની ભૂમિકા સ્પષ્ટ કરી
રાષ્ટ્ર સર્વોચ્ચ છે અને પક્ષો દેશને વધુ સારો બનાવવાનું એક માધ્યમ છે - શશી થરૂર
રાજકારણમાં મારા 16 વર્ષ દરમિયાન સમાવેશી વિકાસ મારો મંત્ર રહ્યો છે - શશી થરૂર
રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં અમારે અન્ય પક્ષો સાથે સહયોગ કરવાની જરૂર છે - શશી થરૂર
દેશના સશસ્ત્ર દળો અને સરકારને ટેકો આપવાનું મારુ વલણ યથાવત રહેશે - શશી થરૂર
શશી થરૂરે ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુની પંક્તિઓ ટાંકી
જો ભારત મરી જશે, તો કોણ બચશે? - જવાહરલાલ નેહરુ