Jagannath Rath Yatra 2026: પુરી જગન્નાથ મંદિરના એવા રહસ્યો જે તમને વિચારતા કરી દેશે.

અપૂર્ણ મૂર્તિઓ: ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ લાકડાની અને હાથ-પગ વગરની છે જે ઈશ્વરની અસીમ લીલાનું પ્રતીક છે.

પવનની વિરુદ્ધ દિશામાં લહેરાતો ધ્વજ: મંદિરની ટોચનો લાલ ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે. 

રોજ બદલાતો ધ્વજ: એક પુજારી દરરોજ 45 માળ ઊંચા મંદિર પર કોઈપણ સુરક્ષા વિના ચઢીને ધ્વજ બદલે છે. 

રહસ્યમયી સુદર્શન ચક્ર: પુરીમાં તમે ગમે ત્યાંથી જુઓ, મંદિરનું નીલચક્ર હંમેશા તમારી સામે જ હોય તેવું લાગે છે.

સમુદ્રના મોજાંનું મૌન: મંદિરના સિંહદ્વારમાં પ્રવેશતા જ સમુદ્રના મોજાંનો અવાજ જાદુઈ રીતે બંધ થઈ જાય છે.

નો-ફ્લાય ઝોન: જગન્નાથ મંદિર ઉપરથી કોઈ પક્ષી ઉડતું નથી કે કોઈ વિમાન કે હેલિકોપ્ટર પસાર થઈ શકતું નથી.

અનોખી રસોઈ: સૌથી ઉપરના ઘડાનો પ્રસાદ પહેલા પાકે છે અને નીચેના ઘડાનો છેલ્લે, જે વિજ્ઞાન માટે કોયડો છે.

ક્યારેય ઓછો ન પડતો પ્રસાદ: હજારો ભક્તો આવે તો પણ મહાપ્રસાદ ક્યારેય ઘટતો નથી કે બગાડ થતો નથી!

ભોજપુરી ક્વીન મોનાલિસાનો સાડીમાં કીલર અંદાજ

Independence Day 2026: ગુજરાતભરમાં 80 મા સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી, મંત્રીઓ અને મહાનુભાવો દ્વારા કરાયું ધ્વજવંદન

80મા સ્વતંત્રતા દિવસે PM મોદીની ખાસ 'બંધેજ' પાઘડીની ખાસિયત જાણો

Gujaratfirst.com Home