શનિવારે Shanidev ને ચઢાવો કેટલાક ખાસ ખાદ્યપદાર્થોનો ભોગ

અડદના દાળની ખીચડી અનેક શનિ મંદિરોનો મુખ્ય પ્રસાદ છે

કાળા ફોતરાવાળા ચણાનો પ્રસાદ પણ શનિદેવને બહુ પ્રિય છે

શનિવારે કાળા ચણા અને ગોળ કાગડા, કુતરા અને વાંદરાને ખવડાવવા જોઈએ

કાળા તલની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુમાંથી થઈ હોવાની ધાર્મિક માન્યતા છે

કાળા તલ અને તેમાંથી બનાવેલ વાનગી ભકતોમાં વહેંચવાથી શનિદેવ પ્રસન્ન રહે છે

જાંબુ પણ ભગવાન શનિને પ્રિય પ્રસાદ પૈકીનો એક ગણાય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home