નવસારી જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતો ચિંતામાં

કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં અનેક ગણો વધારો કર્યો 

એક તરફ કુદરતી આફત અને બીજી તરફ વેપારીઓની મનમાની

ભાવ પણ 3400ના બદલે 2400-2500 રૂપિયા માંડ આપે છે

ખેડૂતો ડાંગરને સૂકવવા માટે મજૂરી ખર્ચ પણ કરી રહ્યા છે

વાવાઝોડા સાથેના વરસાદમાં પાક ઢળી પડ્યો હતો

યોગ્ય ભાવ નહીં મળે તો કોંગ્રેસ આંદોલન પણ કરશે

જાણો ક્યારે લાગુ થશે 8મું પગાર પંચ?

PM મોદીએ સોશિયલ મીડિયા પર 'વિક્રમ-1'ના ફોટા શેર કરી સ્કાયરૂટની ટીમને પાઠવી શુભેચ્છા

PM મોદીની જાલંધર મુલાકાત : વડાપ્રધાને શેર કરી અવિસ્મરણીય ક્ષણો, લોકોના પ્રેમથી થયા ગદગદ!

Gujaratfirst.com Home