નવસારી જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતો ચિંતામાં
કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં અનેક ગણો વધારો કર્યો
એક તરફ કુદરતી આફત અને બીજી તરફ વેપારીઓની મનમાની
ભાવ પણ 3400ના બદલે 2400-2500 રૂપિયા માંડ આપે છે
ખેડૂતો ડાંગરને સૂકવવા માટે મજૂરી ખર્ચ પણ કરી રહ્યા છે
વાવાઝોડા સાથેના વરસાદમાં પાક ઢળી પડ્યો હતો
યોગ્ય ભાવ નહીં મળે તો કોંગ્રેસ આંદોલન પણ કરશે