હરિયાણામાં વડાપ્રધાને કોંગ્રેસ પર કર્યા આકરા વાકપ્રહાર
કોંગ્રેસના તુષ્ટિકરણથી મુસ્લિમ સમાજને નુકસાનઃ PM
નવા કાયદાથી Waqfની પવિત્ર ભાવનાનું સન્માનઃ PM
ગરીબ આદિવાસીઓની જમીનની લૂંટ બંધ થશેઃ PM
વોટબેન્ક માટે કોંગ્રેસે વક્ફમાં સુધારો કર્યો હતોઃ PM
કોંગ્રેસની નિયત મુસ્લિમોનું ભલું કરવાની નથી રહીઃ PM
Babasaheb સાથે જોડાયેલા સ્થળોને પંચ તીર્થ તરીકે વિકસાવ્યા છે: PM
બાબાસાહેબને ભાજપના શાસન દરમિયાન ભારત રત્ન મળ્યો હતો: PM