અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠે મોદી અને યોગીએ આપી શુભેચ્છાઓ
અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર તમામ દેશવાસીઓને શુભકામનાઓઃ PM Modi
રામ જન્મભૂમિ મંદિરના પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે પૂજા કરતા યુપીના સીએમ યોગી આદિત્યનાથ
દયાના સાગર, ભક્તો પ્રત્યે પ્રેમાળ, દુ:ખનો નાશ કરનાર અને બ્રહ્માંડના નાયક, ભગવાન શ્રી રામના આશીર્વાદ બધા પર રહેઃ CM Yogi
बंदउँ नाम राम रघुबर को। हेतु कृसानु भानु हिमकर को॥
बिधि हरि हरमय बेद प्रान सो। अगुन अनूपम गुन निधान सो॥
This browser does not support the video element.
આ વીડિયોમાં શ્રી રામ લલ્લા અદભૂત અને મનમોહક સ્વરૂપમાં દેખાઈ રહ્યાં છે
This browser does not support the video element.
રામ મંદિરની પહેલી વર્ષગાંઠ નિમિત્તે અયોધ્યાના રામ મંદિરમાં ત્રણ દિવસ ભવ્ય કાર્યક્રમો યોજાવાના છે