આજે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના શિખર પર ધર્મ ધ્વજ ફરકાવવામાં આવ્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી અને શુભ મુહૂર્તમાં ધ્વજારોહણ કર્યું.

મોહન ભાગવત અને યોગી આદિત્યનાથ સહિતના મહાનુભાવો આ ક્ષણના સાક્ષી બન્યા.

PM મોદીએ કહ્યું, "આજે સદીઓના ઘાવ ભરાઈ રહ્યા છે," અને ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવાનો સંકલ્પ લેવા કહ્યું.

આ ધ્વજારોહણથી રામ મંદિરનું નિર્માણ કાર્ય સંપૂર્ણ થયાનો સંદેશ અપાયો .

આ ઐતિહાસિક કાર્યક્રમ વસંત પંચમી અને અભિજીત મુહૂર્તમાં સંપન્ન થયો.

ધ્વજારોહણથી સમગ્ર રામ નગરી ભક્તિ અને ઉત્સવના રંગોથી ઝળહળી ઉઠી હતી.

કેસરિયા ધ્વજ પર સૂર્ય, ૐ અને કોવિદાર વૃક્ષના ચિહ્નો અંકિત છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home