આચાર્ય ચાણક્યએ ચાર એવા લોકોનું વર્ણન કર્યું છે જેમનાથી દેવી લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે

આચાર્ય ચાણક્ય અનુસાર, ઈમાનદાર માણસ દરેક કાર્યમાં સફળ થાય છે

તેઓ કહે છે, જે વ્યક્તિ મહેનતુ હોય છે અને દરેક કાર્ય પોતાના બળ પર પૂર્ણ કરે છે તે ધનવાન રહે છે

આચાર્યના અનુસાર, જેઓ સખત મહેનત કરે છે તેમના ઘરમાં માં લક્ષ્મીનો વાસ રહે છે

આચાર્ય ચાણક્ય કહે છે કે ધનની દેવી દેવી લક્ષ્મી આવા લોકોને જોઈને ખૂબ જ ખુશ થાય છે 

આચાર્ય ચાણક્યના મતે દાન એ શ્રેષ્ઠ કાર્યોમાંથી એક છે. દાન કરવાથી ધન ઘટતું નથી, ઊલટું વધે છે

ચાણક્ય અનુસાર જેઓ જ્ઞાન મેળવે છે તેમના પર પણ માતા લક્ષ્મીની કૃપા વરસે છે

આચાર્ય ચાણક્યના મતે, જ્ઞાન હોવાના કારણે વ્યક્તિ ન માત્ર ધનવાન બને છે પરંતુ તેને ઘણું માન-સન્માન પણ મળે છે

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

Gujaratfirst.com Home