અમદાવાદમાં ભગવાન જગન્નાથની  148 મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે.

જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તાને ખાસ હેરિટેજ લુક આપવામાં આવશે.

રથયાત્રા પહેલા ફેઝ 1 નું કામ પૂર્ણ કરાશે, જેમાં જમાલપુરથી ખમાસા સુધીના રસ્તાને હેરિટેજ લુક અપાશે.

જગન્નાથ મંદિર સામે વિશાળ પ્લાઝા બનાવવા કામગીરી શરૂ કરવામાં આવી ચૂકી છે. 

અંદાજિત રૂપિયા 19.59 કરોડથી વધુ રકમ આ હેરિટેજ લુક પાછળ ખર્ચ કરવામાં આવશે. 

હેરિટેજ લુક માટે રાજસ્થાનનાં ગ્રેનાઈટ તેમ જ કોટા સ્ટોન પથ્થરનો ઉપયોગ થઈ રહ્યો છે. 

આ પ્રોજેક્ટ હેઠળ ટેબલટોપ, હેંગિંગ લાઇટ અને કલ્પચર પણ તૈયાર કરવામાં આવશે. 

જાણો જાણિતી ગ્લોબલ સિંગર ટેલર સિવફ્ટની અજાણી વાતો

Lionel Messi India Tour : દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી મેસ્સીનાં ભારત પ્રવાસનો પહેલો દિવસ, જુઓ Video, તસવીરો

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

Gujaratfirst.com Home