અમદાવાદમાં ભગવાન જગન્નાથની  148 મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે.

જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તાને ખાસ હેરિટેજ લુક આપવામાં આવશે.

રથયાત્રા પહેલા ફેઝ 1 નું કામ પૂર્ણ કરાશે, જેમાં જમાલપુરથી ખમાસા સુધીના રસ્તાને હેરિટેજ લુક અપાશે.

જગન્નાથ મંદિર સામે વિશાળ પ્લાઝા બનાવવા કામગીરી શરૂ કરવામાં આવી ચૂકી છે. 

અંદાજિત રૂપિયા 19.59 કરોડથી વધુ રકમ આ હેરિટેજ લુક પાછળ ખર્ચ કરવામાં આવશે. 

હેરિટેજ લુક માટે રાજસ્થાનનાં ગ્રેનાઈટ તેમ જ કોટા સ્ટોન પથ્થરનો ઉપયોગ થઈ રહ્યો છે. 

આ પ્રોજેક્ટ હેઠળ ટેબલટોપ, હેંગિંગ લાઇટ અને કલ્પચર પણ તૈયાર કરવામાં આવશે. 

PM મોદીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસયાત્રાના 12 વર્ષ

Gujarat Museum: ગુજરાતમાં ‘વિકાસ ભી,વિરાસત ભી’નો વિચાર થયો સાકાર

ગ્લેમરસ અને બોલ્ડનેસનો પરફેક્ટ કોમ્બો છે આ 5 લુક્સ

Gujaratfirst.com Home