અમદાવાદમાં ભગવાન જગન્નાથની  148 મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે.

જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તાને ખાસ હેરિટેજ લુક આપવામાં આવશે.

રથયાત્રા પહેલા ફેઝ 1 નું કામ પૂર્ણ કરાશે, જેમાં જમાલપુરથી ખમાસા સુધીના રસ્તાને હેરિટેજ લુક અપાશે.

જગન્નાથ મંદિર સામે વિશાળ પ્લાઝા બનાવવા કામગીરી શરૂ કરવામાં આવી ચૂકી છે. 

અંદાજિત રૂપિયા 19.59 કરોડથી વધુ રકમ આ હેરિટેજ લુક પાછળ ખર્ચ કરવામાં આવશે. 

હેરિટેજ લુક માટે રાજસ્થાનનાં ગ્રેનાઈટ તેમ જ કોટા સ્ટોન પથ્થરનો ઉપયોગ થઈ રહ્યો છે. 

આ પ્રોજેક્ટ હેઠળ ટેબલટોપ, હેંગિંગ લાઇટ અને કલ્પચર પણ તૈયાર કરવામાં આવશે. 

રાજ્યમાં છેલ્લા બે કલાકમાં 86 તાલુકામાં વરસાદ

ભાવનગરના મહુવામાં સતત બે દિવસથી અનરાધાર વરસાદ

ગુજરાતમાં મેઘતાંડવની તસવીરો, જેને જોઇ ખબર પડશે કેવા છે સ્થાનિકોના હાલ

Gujaratfirst.com Home