યુરિક એસિડને મૂળમાંથી મટાડવાના રામબાણ ઉપાયો

દિવસ દરમિયાન 8 થી 10 ગ્લાસ પાણીનું સેવન કરવાથી યુરિક એસિડને શરીરમાંથી સરળતાથી બહાર કાઢી શકાય છે.

રેડ મીટ, સીફૂડ, મશરૂમ અને અમુક કઠોળ જેવા પ્યુરિનથી ભરપૂર ખોરાકનું સેવન ઓછું કરવું જોઈએ.

ખાંડવાળા પીણાં અને પેકેજ્ડ ફૂડમાં રહેલું ફ્રુક્ટોઝ શરીરમાં યુરિક એસિડનું સ્તર ઝડપથી વધારે છે.

ઓટ્સ, આખા અનાજ અને લીલા શાકભાજી જેવા ફાઈબરથી ભરપૂર ખોરાકનું સેવન કરવું લાભકારક છે. 

શહનાઝ ગિલનો નવો લુક, પેપ્લમ સ્ટાઈલમાં મચાવી ધૂમ

Hollywood actor in Ranabaali: રશ્મિકા-વિજયની 'રણાબલી'માં ‘ધ મમ્મી’ ફેમ એક્ટરની એન્ટ્રી

10 અણઉકેલ્યા રહસ્યો: શું આપણે ક્યારેય સત્ય જાણી શકીશું?

Gujaratfirst.com Home