ઋષિ પંચમી ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પંચમીના દિવસે ઉજવવામાં આવે છે

આ તહેવાર પર સપ્ત ઋષિઓ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવે છે 

આ વ્રત જાણે-અજાણેતાં કરેલા પાપોથી મુક્તિ આપે છે

ગૃહિણીઓ ખાસ કરીને બાળકોની સલામતિ અને લગ્નજીવનની ખુશી માટે ઋષિ પંચમીનું વ્રત કરે છે 

આ વર્ષે ઋષિ પંચમી 28 ઓગસ્ટની સાંજે 5:56 કલાકે સમાપ્ત થશે

આજે ઋષિ પંચમીમાં પૂજનનો સમય સવારે 11.05 કલાકથી બપોરે 01.28 કલાક સુધી છે

ઋષિ પંચમીને દિવસે સામો ખાવાની પ્રથા હોવાથી તેને સામા પાંચમ તરીકે પણ ઓળખાય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home