ઋષિ પંચમી ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પંચમીના દિવસે ઉજવવામાં આવે છે

આ તહેવાર પર સપ્ત ઋષિઓ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવે છે 

આ વ્રત જાણે-અજાણેતાં કરેલા પાપોથી મુક્તિ આપે છે

ગૃહિણીઓ ખાસ કરીને બાળકોની સલામતિ અને લગ્નજીવનની ખુશી માટે ઋષિ પંચમીનું વ્રત કરે છે 

આ વર્ષે ઋષિ પંચમી 28 ઓગસ્ટની સાંજે 5:56 કલાકે સમાપ્ત થશે

આજે ઋષિ પંચમીમાં પૂજનનો સમય સવારે 11.05 કલાકથી બપોરે 01.28 કલાક સુધી છે

ઋષિ પંચમીને દિવસે સામો ખાવાની પ્રથા હોવાથી તેને સામા પાંચમ તરીકે પણ ઓળખાય છે

શું પલાશ મુછલ અને સ્મૃતિ મંધાના 20 નવેમ્બરે લગ્ન કરશે? લગ્નનું કાર્ડ થયું વાયરલ

TSE-2025: ત્રિ-સેવા કવાયત-2025 "ત્રિશૂલ" માં જોવા મળી ત્રણેય સેનાની તાકાત

24 વર્ષીય અવનીત કૌરની ખૂબસુરતી પર દિલ હારી બેઠા ફેન્સ

Gujaratfirst.com Home