સાળંગપુરમાં કષ્ટભંજનદેવને ફળોનો અન્નકૂટ અને પુષ્પોનો વિશેષ શણગાર

1 જુલાઈ 2026 ના રોજ દાદાને દિવ્ય વાઘા અને ફળોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો.

સિંહાસનને કેળા, સફરજન, મોસંબી, નારંગી અને દ્રાક્ષ જેવા ફળોથી સુશોભિત કરવામાં આવ્યું.

લાલ-ગુલાબી ગુલાબ, ગલગોટા અને સૂર્યમુખીના તાજા ફૂલોનો કલાત્મક ઉપયોગ કરાયો.

ફૂલો અને ફળોની સુગંધથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું.

વડતાલધામ સંચાલિત મંદિર દ્વારા વિશેષ ભક્તિભાવપૂર્વક આ શણગાર કરવામાં આવ્યો.

વહેલી સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા દાદાની શણગાર આરતી કરવામાં આવી.

દિવ્ય દર્શનનો લહાવો લેવા હરિભક્તોની વિશાળ સંખ્યામાં હાજરી જોવા મળી.

ભાડજમાં જગન્નાથ રથયાત્રા: ભક્તિના રંગે રંગાયા રહેણાંક વિસ્તારો

Ahmedabad Rath Yatra 2026 : 149મી જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ, ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર

જગન્નાથજીના મોસાળ સરસપુરના રણછોડરાયજી મંદિરની આરતી શણગારના કરો દર્શન

Gujaratfirst.com Home