ભગવાન શ્રી કૃષ્ણએ નાનપણથી લઈને જીવનના અંત સમય સુધી વાંસળી સાથે રાખી હતી
વાંસળી ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય હોવાથી તેના દાનનો વિશેષ મહિમા રહેલો છે
Janmashtami 2025 પર્વે વાંસળીનું દાન આપશે મનોવાંચ્છિત ફળ
ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં વાંસળીનું દાન કરો
Janmashtami 2025 ના દિવસે નાના બાળકોમાં વાંસળી વહેંચો
વાંસળીમાં ગોળ, નારિયેળ પાવડર અને થોડું માખણ ભરી કીડીઓ માટે જમીનમાં દાટી દો
ઘરના દરવાજે વાંસળી લટકાવો જેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશતી અટકશે