ખેતીમાં સૂર્યોદય:સૌર ઊર્જાથી ખેડૂતો વર્ષમાં એકથી વધુ પાક લઈ આત્મનિર્ભર બન્યા છે.

સોલાર ઊર્જાની ક્રાંતિ: 265 સોલાર પ્લાન્ટ દ્વારા695 મેગાવોટ ઊર્જાનું ઉત્પાદન કરીને ખેતીને નવી ગતિ મળી છે.

ખેડૂતો માટે આર્થિક રાહત: ડીઝલના ખર્ચમાંથી મુક્તિ અને 100% સબસીડીથી ખેડૂતો પરનો આર્થિક બોજ હળવો થયો છે.

જીવનશૈલીમાં બદલાવ: સોલાર પંપના કારણે ખેડૂતોને રાત્રિના ઉજાગરામાંથી મુક્તિ અને પશુપાલન દ્વારા વધારાની આવક મળી છે.

Surat Flood: ગોડાદરામાં રાહતનો સૂરજ, પૂર અસરગ્રસ્તોને મંત્રી C.R Paatil એ આપી આર્થિક હૂંફ

Salangpur: એકાદશી અને શનિવારનો સંયોગ, દાદાને ધરાવાયો ફળોનો ભવ્ય અન્નકૂટ

Surat Flood : પૂરગ્રસ્ત સુરતને ફરી બેઠું કરવાની DYCM હર્ષભાઈ સંઘવીની યુદ્ધસ્તરીય કવાયત !

Gujaratfirst.com Home