ખેતીમાં સૂર્યોદય:સૌર ઊર્જાથી ખેડૂતો વર્ષમાં એકથી વધુ પાક લઈ આત્મનિર્ભર બન્યા છે.

સોલાર ઊર્જાની ક્રાંતિ: 265 સોલાર પ્લાન્ટ દ્વારા695 મેગાવોટ ઊર્જાનું ઉત્પાદન કરીને ખેતીને નવી ગતિ મળી છે.

ખેડૂતો માટે આર્થિક રાહત: ડીઝલના ખર્ચમાંથી મુક્તિ અને 100% સબસીડીથી ખેડૂતો પરનો આર્થિક બોજ હળવો થયો છે.

જીવનશૈલીમાં બદલાવ: સોલાર પંપના કારણે ખેડૂતોને રાત્રિના ઉજાગરામાંથી મુક્તિ અને પશુપાલન દ્વારા વધારાની આવક મળી છે.

ભાડજમાં જગન્નાથ રથયાત્રા: ભક્તિના રંગે રંગાયા રહેણાંક વિસ્તારો

Ahmedabad Rath Yatra 2026 : 149મી જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ, ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર

જગન્નાથજીના મોસાળ સરસપુરના રણછોડરાયજી મંદિરની આરતી શણગારના કરો દર્શન

Gujaratfirst.com Home