તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તે ભગવાન વિષ્ણુને પણ ખૂબ પ્રિય છે

એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા હોય છે

તુલસીનો છોડ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે

તુલસીના પાનની સુંદર સુગંધ ઘરના વાતાવરણને શુદ્ધ બનાવે છે

તુલસીનો છોડ તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ, કીર્તિ અને સંપત્તિ લાવે છે

તુલસીના છોડમાં સકારાત્મક ઉર્જા હોય છે, જે હંમેશા આશા ફેલાવે છે.

તુલસીના છોડ સાથે ઘણા ઔષધીય અને આધ્યાત્મિક ફાયદાઓ સંકળાયેલા છે

તુલસીના છોડને રોજ પાણી ચઢાવવું અને સાંજે તેની પાસે દીવો કરવો શુભ મનાય છે

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

Gujaratfirst.com Home