Surat Flood : પૂરગ્રસ્ત સુરતને ફરી બેઠું કરવાની DYCM હર્ષભાઈ સંઘવીની યુદ્ધસ્તરીય કવાયત !

યુદ્ધના ધોરણે રાહત કામગીરી : સુરતમાં પૂરની સ્થિતિ બાદ જનજીવન પૂર્વવત કરવા રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ડોર-ટુ-ડોર સર્વે: તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 9100થી વધુ અસરગ્રસ્ત પરિવારોનો ડોર-ટુ-ડોર સર્વે સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યો છે.

ઝડપી આર્થિક સહાય: 800થી વધુ અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક ધોરણે રૂ. 6800 લેખે ઘરવખરી અને કેશડોલની સહાય ચૂકવી દેવામાં આવી છે.

સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પર ભાર: રોગચાળો ન ફેલાય તે માટે પાણીના નિકાલ અને શહેરની સફાઈ પર વિશેષ ભાર મૂકીને તંત્રને કડક આદેશો આપવામાં આવ્યા છે.

વેપાર-રોજગારને વેગ: આગામી 48 થી 72 કલાકમાં સુરતના બજારો અને વેપાર-રોજગાર ફરી ધમધમતા થાય તે માટે સરકારી તંત્ર દ્વારા કામગીરી તેજ કરવામાં આવી છે.

ભોજપુરી ક્વીન મોનાલિસાનો સાડીમાં કીલર અંદાજ

Independence Day 2026: ગુજરાતભરમાં 80 મા સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી, મંત્રીઓ અને મહાનુભાવો દ્વારા કરાયું ધ્વજવંદન

80મા સ્વતંત્રતા દિવસે PM મોદીની ખાસ 'બંધેજ' પાઘડીની ખાસિયત જાણો

Gujaratfirst.com Home