PM Modi ના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' (Mann Ki Baat) નો 123મો એપિસોડ આજે પ્રસારિત થયો
International Yoga Day વધુને વધુ ભવ્ય બની રહ્યો છે - PM
'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ' આ એક સૂત્ર નથી પણ દિશા છે - PM
વડનગરમાં 2121 લોકોએ સાથે મળીને ભુજંગાસન કરીને વિશ્વ કિર્તીમાન સ્થાપ્યો - PM
2000થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓએ 108 મિનિટ માટે 108 સૂર્યનમસ્કાર કર્યા - PM
ભગવાન જગન્નાથજીની રથયાત્રા 'એક ભારત-શ્રેષ્ઠ ભારત' ની ભાવનાનું પ્રતિબિંબ છે - PM
આજે દેશના લગભગ 95 કરોડ લોકોને કોઈને કોઈ સામાજિક સુરક્ષા યોજનાનો લાભ મળી રહ્યો છે - PM