અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા વિશે અટકળો ફેલાઈ હતી
આ વર્ષની રથયાત્રા મુદ્દે જગન્નાથજી મંદિરના ટ્રસ્ટીએ નિવેદન આપતા તમામ અટકળોનો અંત આવ્યો છે
આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિયત રૂટ પર જ નીકળશે - Mahendra Jha
હાલ ટ્રક અને ટેબ્લો અંગે સરકાર સાથે વાટાઘાટ ચાલી રહી છે - Mahendra Jha
દર વર્ષની જેમ પરંપરાગત રથયાત્રાની તૈયારી કરવામાં આવી રહી છે - મહંત દિલીપદાસજી મહારાજ
1869થી અમદાવાદમાં રથયાત્રા નિકળવાની શરુઆત થઈ હતી
વર્ષ 2025માં અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ધામધૂમથી નીકળશે