સૂર્ય નારાયણની કૃપા હંમેશા દાન કરનાર પર યથાવત રહે છે

મહારથી અને દાનવીર કર્ણ પર સૂર્ય ભગવાનની કૃપા આજીવન રહી હતી

સૂર્ય ભગવાનને અતિ પ્રિય છે આદિત્ય મંડળ દાન

આ દાનનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને વર્ણવ્યો હતો

આદિત્ય મંડળ દાનમાં જવ, ગોળ અને ગાયના ઘીમાંથી સૂર્ય વર્તૂળ તૈયાર કરવામાં આવે છે

આ સૂર્ય વર્તૂળને ભગવાન સૂર્યને અર્પણ કર્યા બાદ તેનું દાન કરવામાં આવે છે

આદિત્ય મંડળનું દાન કરનારને મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home