સૂર્ય નારાયણની કૃપા હંમેશા દાન કરનાર પર યથાવત રહે છે

મહારથી અને દાનવીર કર્ણ પર સૂર્ય ભગવાનની કૃપા આજીવન રહી હતી

સૂર્ય ભગવાનને અતિ પ્રિય છે આદિત્ય મંડળ દાન

આ દાનનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને વર્ણવ્યો હતો

આદિત્ય મંડળ દાનમાં જવ, ગોળ અને ગાયના ઘીમાંથી સૂર્ય વર્તૂળ તૈયાર કરવામાં આવે છે

આ સૂર્ય વર્તૂળને ભગવાન સૂર્યને અર્પણ કર્યા બાદ તેનું દાન કરવામાં આવે છે

આદિત્ય મંડળનું દાન કરનારને મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત થાય છે

જાણો જાણિતી ગ્લોબલ સિંગર ટેલર સિવફ્ટની અજાણી વાતો

Lionel Messi India Tour : દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી મેસ્સીનાં ભારત પ્રવાસનો પહેલો દિવસ, જુઓ Video, તસવીરો

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

Gujaratfirst.com Home