આજે ગુજરાતભરમાં ધામધૂમથી થશે ગણેશસ્થાપના
10 દિવસ સુધી આખું ગુજરાત ગણેશમહોત્સવમય બની જશે
ગુજરાતના મોટા શહેરોમાં જાહેર સ્થળોએ વિશાળ પંડાલ બનાવાયા
ગણેશ પંડાલોમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરશે
અનેક પંડાલોને સ્પેશિયલ થીમથી સજાવવામાં આવ્યા છે
ગુજરાતના લાખો ઘરોમાં ગણેશજીની સ્થાપના કરાશે
ગણેશ મહોત્સવના છેલ્લા દિવસે ગણેશજીનું ધામધૂમપૂર્વક વિસર્જન કરવામાં આવશે