વડાપ્રધાને ગાંધીનગર ખાતે પોતાના સંબોધનમાં પાકિસ્તાન પર આકરા વાકપ્રહાર કર્યા
ઓપરેશન સિંદૂર અંતર્ગત હવે દરેક સ્થળે સિંદૂરિયા સાગરની ગર્જના છે- વડાપ્રધાન
માત્ર 22 મિનિટમાં આતંકવાદીઓના 9 અડ્ડાનો ખાત્મો બોલાવી દીધો- વડાપ્રધાન
આપણે આતંકવાદના કાંટાને જડમૂળથી ખતમ કરવો જોઈએ - વડાપ્રધાન
1947માં સરદાર વલ્લભભાઈ પટેલની સલાહ સ્વીકારવી જોઈએ - વડાપ્રધાન
75 વર્ષ પહેલા મુજાહિદ્દીનોનો સફાયો કરવો જોઈતો હતો - વડાપ્રધાન
ગોળીનો જવાબ ગોળાથી આપવો જોઈએ - વડાપ્રધાન