વડાપ્રધાને ગાંધીનગર ખાતે પોતાના સંબોધનમાં પાકિસ્તાન પર આકરા વાકપ્રહાર કર્યા 

ઓપરેશન સિંદૂર અંતર્ગત હવે દરેક સ્થળે સિંદૂરિયા સાગરની ગર્જના છે- વડાપ્રધાન

માત્ર 22 મિનિટમાં આતંકવાદીઓના 9 અડ્ડાનો ખાત્મો બોલાવી દીધો- વડાપ્રધાન

આપણે આતંકવાદના કાંટાને જડમૂળથી ખતમ કરવો જોઈએ - વડાપ્રધાન

1947માં સરદાર વલ્લભભાઈ પટેલની સલાહ સ્વીકારવી જોઈએ - વડાપ્રધાન

75 વર્ષ પહેલા મુજાહિદ્દીનોનો સફાયો કરવો જોઈતો હતો - વડાપ્રધાન 

ગોળીનો જવાબ ગોળાથી આપવો જોઈએ - વડાપ્રધાન

Vijay Rupani Funeral : વિજયભાઈ રૂપાણી પંચમહાભૂતમાં વિલીન, વરસાદમાં ચોધાર આંસુએ રડ્યું રાજકોટ!

Vijay Rupani Funeral : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ, સાંસદ, MLAs એ આપી શ્રદ્ધાંજલિ

જામનગરમાં સરકારી જમીન પર ઉભું કરાયેલું ધાર્મિક દબાણ કર્યું દૂર

Gujaratfirst.com Home