સૂર્ય દેવને 9 ગ્રહોના રાજા તરીકે ઓળખવામાં આવે છે
ઋગ્વેદમાં તમામ દેવતાઓમાં Surya Dev નું સ્થાન ખૂબ ઊંચું માનવામાં આવે છે
પૌરાણિક સમયમાં આર્ય સમાજના લોકો સૂર્ય ભગવાનને વિશ્વના સર્જક માનતા હતા
સૂર્ય નારાયણના 12 નામો પરથી 12 મંત્રોનું નિર્માણ કરવામાં આવ્યું છે
સૂર્ય ભગવાનને Aditya કહેવામાં આવે છે તેના પાછળ રોચક કથા રહેલ છે
સૂર્ય દેવ અદિતિના ખોળે જનમ્યા હોવાથી આદિત્યના નામે ઓળખવામાં આવે છે
આદિત્ય નારાયણે દાનવો પર કાબુ મેળવ્યો હતો