મહા કુંભ મેળો: પ્રયાગરાજમાં દર 144 વર્ષે યોજાતો આ સૌથી મોટો અને શુભ મેળો છે

પૂર્ણ કુંભ મેળો: દર 12 વર્ષે ચારેય સ્થળોએ યોજાય છે.

અર્ધ કુંભ મેળો: પ્રયાગરાજ અને હરિદ્વારમાં દર છ વર્ષે યોજાય છે

માઘ મેળો: પ્રયાગરાજમાં માઘ મહિના (જાન્યુઆરી-ફેબ્રુઆરી) દરમિયાન યોજાતો વાર્ષિક કાર્યક્રમ.

મહા કુંભ મેળાની શરૂઆત 13 જાન્યુઆરી,2025 (પોષ પૂર્ણિમા)ના રોજ યોજાશે

આ મહા કુંભ મેળો 26 ફેબ્રુઆરી, 2025 (મહા શિવરાત્રી)ના રોજ પૂર્ણ થશે

આ કુંભ મેળામાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાના છે

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home