અમિત શાહે પૂંચમાં પીડિત પરિવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા
આખા દેશની જનતા અને કેન્દ્ર સરકાર પૂંચની સાથે છે - Amit Shah
ભારતીય સેનાએ Operation Sindoor દરમિયાન આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો - Amit Shah
પાકિસ્તાને તેના બીજા દિવસે પૂંચમાં મંદિરો અને ગુરુદ્વારા પર હુમલો કર્યો હતો - Amit Shah
ભારત એકપણ આતંકવાદી ઘટનાને સહન કરશે નહીં - Amit Shah
વર્ષ 2014 થી અત્યાર સુધી જમ્મુ અને કાશ્મીરમાં જે ગતિએ વિકાસ થઈ રહ્યો છે
ટેરર અને ટોક, ટેરર અને ટ્રેડ સાથે નહીં ચાલે - PM Modi