This browser does not support the video element.


વડોદરાનાં પાદરામાં મુજપુર ગંભીરા બ્રિજ અચાનક ધરાશાયી થયો હતો. 

This browser does not support the video element.

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા આ બ્રિજમાં ભંગાણ થતાં અનેક વાહનો નદીમાં ખાબક્યા છે. 

દુર્ઘટનામાં 10 લોકોનાં મોત નીપજ્યા છે, જ્યારે 5 થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. 

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પીકઅપ વાનનાં ડ્રાઇવર, બે અન્ય લોકોનો આબાદ બચાવ થયો છે.

પીકઅપ વાન બોરસદથી ભરૂચ જઈ રહી હતી દરમિયાન દુર્ઘટના બની.  

ડ્રાઇવરે કહ્યું કે, બ્રિજ જર્જરિત હોવાથી વાહનો ધીમી ગતિએ આગળ વધી રહ્યા હતા.

ડ્રાઇવરે કહ્યું કે, અચાનક મોટેથી આવાજ આવતા હું અને અન્ય લોકો વાનમાંથી કૂદ્યા હતા. 

This browser does not support the video element.

સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે, તંત્રની નિષ્કાળજીનાં કારણે આ દુર્ઘટના બની છે. 

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

Gujaratfirst.com Home