વડોદરા:  માંજલપુરના

ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા યોગેશભાઈ પટેલનું દુ:ખદ નિધન થયું છે.

તેમના નિધનથી રાજકીય જગતમાં અને ખાસ કરીને વડોદરામાં શોકનું મોજું ફરી વળ્યું છે.

યોગેશભાઈ પટેલ લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા અને એક મજબૂત નેતા તરીકે ઓળખાતા હતા.

માંજલપુર વિસ્તારના વિકાસમાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું, જે હંમેશા યાદ રાખવામાં આવશે.

રાજકીય પક્ષોના નેતાઓ અને તેમના સમર્થકોએ તેમના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.

યોગેશભાઈ પટેલની ગણતરી વડોદરાના કદાવર નેતાઓ અને 'વિકાસપુરુષ' તરીકે થતી હતી.

PM મોદીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસયાત્રાના 12 વર્ષ

Gujarat Museum: ગુજરાતમાં ‘વિકાસ ભી,વિરાસત ભી’નો વિચાર થયો સાકાર

ગ્લેમરસ અને બોલ્ડનેસનો પરફેક્ટ કોમ્બો છે આ 5 લુક્સ

Gujaratfirst.com Home