ઘરમાં અરીસો કઈ દિશામાં રાખવો જોઈએ?

અરીસો હંમેશા ઉત્તર કે પૂર્વ દિવાલ પર લગાવો, જે સુખ-સમૃદ્ધિ વધારે છે.

મેઈન ડોરની બિલકુલ સામે અરીસો ન રાખવો, તેનાથી ઘરમાં આવતી સકારાત્મક ઉર્જા પાછી ફરે છે.

પલંગની સામે અરીસો ન હોવો જોઈએ; સૂતી વખતે પ્રતિબિંબ દેખાય તો ઊંઘ અને સ્વાસ્થ્ય બગડી શકે છે.

ઘરમાં ક્યારેય તિરાડવાળો અરીસો ન રાખો, તે નકારાત્મકતા અને તણાવનું કારણ બને છે.

PM મોદીએ ટ્વિટર પર શરે કરી અફસ્લુઈટડીક મુલાકાતની અદભૂત તસ્વીરો

Brain Psychology: શું તમારું મગજ જ તમારો સૌથી મોટો દુશ્મન છે?

ચોમાસા પહેલા એક્શન મોડમાં સરકાર: ડૉ. જયંતિ રવિએ આપ્યા પ્રિ-મોન્સૂન એક્શન પ્લાનના આદેશ

Gujaratfirst.com Home