અમદાવાદના રખિયાલ અને સરસપુરમાં પાણીનો પોકાર

દસથી વધુ સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા

ટેક્સ ભરવા છતાં પૂરતું પાણી ન આવતું હોવાના આક્ષેપ

રસોઈ અને નાહવા માટે પણ પાણી આવતું નથી

સ્થાનિક લોકો અને મહિલાઓ ધરણા કરી વિરોધ નોંધાવ્યો

આગામી દિવસોમાં આમરણાંત ઉપવાસની આપી ચીમકી

બનાસકાંઠાના દિયોદર પંથકમાં મોડી રાત્રે ખાબક્યો વરસાદ

અમદાવાદના ઈતિહાસમાં પ્લેન ક્રેશની કમનસીબ ઘટના

Ahmedabad Plane Crash : આવતીકાલે રાજકોટ ખાતે સ્વ. વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા

Gujaratfirst.com Home