પારસીઓ મૃતદેહોને બાળતા નથી કે દાટી શકતા નથી!

પારસી સમુદાયમાં અંતિમ સંસ્કારની રીત સંપૂર્ણપણે અલગ છે.

પારસી સમુદાયનાં લોકો મૃત શરીરને અપવિત્ર માને છે.

પારસી સમુદાયમાં મૃતદેહને 'ટાવર ઓફ સાયલન્સ' માં મૂકવાની પરંપરા છે.

ટાવર ઓફ સાયલન્સ' એક ગોળાકાર માળખું હોય છે.

મૃત વ્યક્તિનાં શરીરને સૂર્યનાં કિરણોની સામે મૂકવામાં આવે છે.

જો કે, વર્ષ 2015 થી પારસી સમુદાયમાં અંતિમ સંસ્કારની પદ્ધતિ બદલાઈ છે

ઈરાનમાં દમનથી ભાગીને પારસીઓ ભારત આવ્યા હતા.

પારસીઓ મૂળ ઈરાનનાં પર્સિયન ઝોરોસ્ટ્રિયનોના વંશજ છે

જાણો જાણિતી ગ્લોબલ સિંગર ટેલર સિવફ્ટની અજાણી વાતો

Lionel Messi India Tour : દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી મેસ્સીનાં ભારત પ્રવાસનો પહેલો દિવસ, જુઓ Video, તસવીરો

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

Gujaratfirst.com Home