કોણ હતા રાજવીર જવંદા?

11 વર્ષ સુધી વેંટિલેટર પર રહ્યા બાદ પંજાબી સિંગર રાજવીર જવંદાનું થયુ નિધન

રાજવીર જવંદા પરિણીત હતા અને તેમને બે બાળકો પણ હતા

રાજવીર બાઈક લઈને શિમલા જઈ રહ્યા હતા ત્યારે સોલન જિલ્લાના બદ્દી પાસે તેમની બાઈકને અકસ્માત નડ્યો

રાજવીર જવંદા પંજાબના મશહૂર સિંગર હતા, તેમણે તૂ દિસ પૈંદા, ખુશ રેહા કર, સરદારી, સરનેમ, કંગની જેવા સુપરહિટ ગીત ગાયા હતા.

તેની સાથે તેમણે સૂબેદાર જોગિંદર સિંહ, જિંદજાન અને મિંડો તાસીલદારીની જેવી પંજાબી ફિલ્મોમાં કર્યુ હતુ કામ.

પંજાબના નેતા અને એકટર્સોએ રાજવીર જવંદાની મોત પર શોક વ્યક્ત કર્યો હતો.

મોનાલિસાએ શોર્ટ ડ્રેસમાં બતાવ્યો પોતાનો ગ્લેમરસ અંદાજ, તસવીરો જોઈ ફેન્સ થયા દિવાના

Salangpur Hanumanji Darshan: પુરુષોત્તમ માસ નિમિતે કષ્ટભંજન દાદાનો દિવ્ય શણગાર

Ahmedabad Plane Crash: : 12 જૂન 2025 નો એ કાળો દિવસ, જેણે સૌને હચમચાવી દીધા હતા!

Gujaratfirst.com Home