કોણ હતા રાજવીર જવંદા?

11 વર્ષ સુધી વેંટિલેટર પર રહ્યા બાદ પંજાબી સિંગર રાજવીર જવંદાનું થયુ નિધન

રાજવીર જવંદા પરિણીત હતા અને તેમને બે બાળકો પણ હતા

રાજવીર બાઈક લઈને શિમલા જઈ રહ્યા હતા ત્યારે સોલન જિલ્લાના બદ્દી પાસે તેમની બાઈકને અકસ્માત નડ્યો

રાજવીર જવંદા પંજાબના મશહૂર સિંગર હતા, તેમણે તૂ દિસ પૈંદા, ખુશ રેહા કર, સરદારી, સરનેમ, કંગની જેવા સુપરહિટ ગીત ગાયા હતા.

તેની સાથે તેમણે સૂબેદાર જોગિંદર સિંહ, જિંદજાન અને મિંડો તાસીલદારીની જેવી પંજાબી ફિલ્મોમાં કર્યુ હતુ કામ.

પંજાબના નેતા અને એકટર્સોએ રાજવીર જવંદાની મોત પર શોક વ્યક્ત કર્યો હતો.

રશ્મિકા મંદન્નાનો 'ફ્રોક સૂટ લુક', ચાહકો થયા મંત્રમુગ્ધ!

ન્યૂયોર્ક મેયર પદની ચૂંટણીમાં જોહરાન મમદાની ભવ્ય જીત!

ઐશ્વર્યા રાય બચ્ચનની જાણો કેટલી છે સંપત્તિ!

Gujaratfirst.com Home