પંત નહીં રમે તો શું અન્ય ખેલાડીને મળશે તક?

ટીમ ઇન્ડિયાના વિકેટકીપર રિષભ પંતના અંગૂઠામાં ફ્રેક્ચર, 6 અઠવાડિયા માટે ક્રિકેટથી દૂર

ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલાં ભારતીય ટીમને મોટો ઝટકો, ટીમના પ્લાન પર પડશે અસર

અંગૂઠામાં ફ્રેક્ચરથી પંતને તાત્કાલિક આરામની સલાહ, સંપૂર્ણ રિકવરી સુધી બહાર રહેશે

2022 માં કાર અકસ્માત બાદ લાંબુ રિહેબિલિટેશન; હવે ફરીથી ઈજા

IPL 2024માં પંતે દમદાર વાપસી કરી હતી અને દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ સંભાળ્યું હતું

પંતના વિકેટકીપર વિકલ્પ તરીકે KL રાહુલ, ઇશાન કિશન અને સંજુ સેમસન ચર્ચામાં

હવે ચાહકોના મનમાં પ્રશ્ન એ છે કે શું અન્ય ખેલાડી તેની જગ્યાએ બેટિંગ કરી શકે છે, જવાબ છે - બિલકુલ નહીં

ટેસ્ટ અને વનડે માટેની તૈયારીમાં ખલેલ, ખાસ કરીને વિદેશી પીચ પર

ફેન્સ અને મેનેજમેન્ટને આશા છે કે પંત ફરી તંદુરસ્ત બની મેદાનમાં પરત ફરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home