પંત નહીં રમે તો શું અન્ય ખેલાડીને મળશે તક?

ટીમ ઇન્ડિયાના વિકેટકીપર રિષભ પંતના અંગૂઠામાં ફ્રેક્ચર, 6 અઠવાડિયા માટે ક્રિકેટથી દૂર

ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલાં ભારતીય ટીમને મોટો ઝટકો, ટીમના પ્લાન પર પડશે અસર

અંગૂઠામાં ફ્રેક્ચરથી પંતને તાત્કાલિક આરામની સલાહ, સંપૂર્ણ રિકવરી સુધી બહાર રહેશે

2022 માં કાર અકસ્માત બાદ લાંબુ રિહેબિલિટેશન; હવે ફરીથી ઈજા

IPL 2024માં પંતે દમદાર વાપસી કરી હતી અને દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ સંભાળ્યું હતું

પંતના વિકેટકીપર વિકલ્પ તરીકે KL રાહુલ, ઇશાન કિશન અને સંજુ સેમસન ચર્ચામાં

હવે ચાહકોના મનમાં પ્રશ્ન એ છે કે શું અન્ય ખેલાડી તેની જગ્યાએ બેટિંગ કરી શકે છે, જવાબ છે - બિલકુલ નહીં

ટેસ્ટ અને વનડે માટેની તૈયારીમાં ખલેલ, ખાસ કરીને વિદેશી પીચ પર

ફેન્સ અને મેનેજમેન્ટને આશા છે કે પંત ફરી તંદુરસ્ત બની મેદાનમાં પરત ફરશે

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

Gujaratfirst.com Home