યુક્રેનના સ્વતંત્રતા દિવસે દિલ્હીના કુતુબ મિનાર પર યુક્રેન રાષ્ટ્રધ્વજની રોશની
યુક્રેનિયન રાજદૂતે ઝેલેન્સ્કીની ભારત મુલાકાતની જાહેરાત કરી
આ મુલાકાત બંને દેશો વચ્ચેના સારા સંબંધો માટે એક મોટી સિદ્ધિ હશે - યુક્રેનિયન રાજદૂત ઓલેક્ઝાન્ડર પોલિશચુક
Zelenksy's India Visit ને વ્યૂહાત્મક ગણવામાં આવી રહી છે
પુતિનની ભારત મુલાકાત અંગે પણ સમગ્ર વિશ્વમાં ચર્ચા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઝેલેન્સકીને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે
તાજેતરમાં જ પુતિન અને ઝેલેન્સ્કી ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધ વિરામ માટે મળી ચૂક્યા છે