ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: સાયન્સ સિટી વિસ્તારમાં આગ, ફાયર વિભાગ દ્વારા 50 લોકોનું કરાયું રેસ્ક્યુ

Ahmedabad: અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આગ લાગી છે. જેમાં સાયન્સ સિટી પરિશ્રમ એલિગન્સમાં આગ લાગી છે. તેમજ ફાયર વિભાગ દ્વારા 50 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. તથા ફાયરના 50 અધિકારી અને કર્મચારી ઘટનાસ્થળે છે. તેમજ ફાયર વિભાગની 10 ગાડી ઘટનાસ્થળે પહોંચી છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસ ચાલુ છે તથા હજુ પણ ફસાયેલા લોકોની રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે.
04:06 PM Dec 12, 2025 IST | SANJAY
Ahmedabad: અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આગ લાગી છે. જેમાં સાયન્સ સિટી પરિશ્રમ એલિગન્સમાં આગ લાગી છે. તેમજ ફાયર વિભાગ દ્વારા 50 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. તથા ફાયરના 50 અધિકારી અને કર્મચારી ઘટનાસ્થળે છે. તેમજ ફાયર વિભાગની 10 ગાડી ઘટનાસ્થળે પહોંચી છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસ ચાલુ છે તથા હજુ પણ ફસાયેલા લોકોની રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે.
Fire, Ahmedabad, Science City, Gujarat

Ahmedabad: અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આગ લાગી છે. જેમાં સાયન્સ સિટી પરિશ્રમ એલિગન્સમાં આગ લાગી છે. તેમજ ફાયર વિભાગ દ્વારા 50 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. તથા ફાયરના 50 અધિકારી અને કર્મચારી ઘટનાસ્થળે છે. તેમજ ફાયર વિભાગની 10 ગાડી ઘટનાસ્થળે પહોંચી છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસ ચાલુ છે તથા હજુ પણ ફસાયેલા લોકોની રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે.

ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી

ઉલ્લેખનીય છે કે આગની ઘટના સાયન્સસિટી વિસ્તારમાં આવેલા આવેલા પરિશ્રમ એલિગન્સ કોમ્પ્લેક્સમાં બની છે. કોમ્પ્લેક્સમાંથી લિફ્ટમાં કેટલાક લોકો ફસાયા હોવાના મેસેજ મળતાં ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ ફાયર બ્રિગેડ દ્વારા અત્યાર સુધીમાં 50 જેટલા લોકોને રેસ્ક્યૂ કરીને સુરક્ષિત રીતે નીચે લાવવામાં આવ્યા છે.

લિફ્ટમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કામગીરી ચાલી રહી છે

બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ફાયર વિભાગ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. લિફ્ટમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કામગીરી ચાલી રહી છે. આગ કયા કારણોસર લાગી અને તેમાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થઈ છે કે કેમ, તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: Valsad: નિર્માણધીન બ્રિજનું સ્ટ્રકચર તૂટ્યું, શ્રમિકો દટાયા હોવાની આશંકા

Tags :
AhmedabadfireGujaratscience city
Next Article