Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજ્યમાં કોરોનાના નવા 176 કેસનોંધાયા, અમદાવાદમાં 40, એક દર્દીનું મોત

ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં આજે 15 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 176  કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1,232  થઈ છે. કોરોનાના રિકવરી રેટ 99.04 ટકા થયો છે. જ્યારે આજે કોરોનાથી 199  દર્દીઓ સાજા થયા છે.જ્યારે કોરોનાના નવા નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો સુરતમાં 52, અમદાવાદમાં 40, બનાસકાંઠામાં 11, મહેસાણામાં 04, સાબરકાંઠામાં 01, વડોદરામાં 13, વલસાડમàª
રાજ્યમાં કોરોનાના નવા 176  કેસનોંધાયા  અમદાવાદમાં 40  એક  દર્દીનું  મોત
Advertisement
ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં આજે 15 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 176  કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1,232  થઈ છે. કોરોનાના રિકવરી રેટ 99.04 ટકા થયો છે. જ્યારે આજે કોરોનાથી 199  દર્દીઓ સાજા થયા છે.
જ્યારે કોરોનાના નવા નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો સુરતમાં 52, અમદાવાદમાં 40, બનાસકાંઠામાં 11, મહેસાણામાં 04, સાબરકાંઠામાં 01, વડોદરામાં 13, વલસાડમાં 05, રાજકોટમાં 8, ભરુચમાં01, સુરત જિલ્લામાં03, ગાંધીનગરમાં 05, અમરેલીમાં 01, જામનગરમાં01, નવસારીમાં09, રાજકોટ જિલ્લામાં05,  ગાંધીનગર જિલ્લામાં 06 , કચ્છમાં 2, તાપીમાં 01, વડોદરા જિલ્લામાં05, , ભાવનગરમાં 02,  કેસ નોંધાયા છે.
ગુજરાતના અન્ય જિલ્લામાં આજે એક પણ કોરોના કેસ નોંધાયો નથી. જેના કારણે તંત્ર એ આજે રાહતનો શ્વાસ લીધો હતો. કોરોના મહામારીમાંથી ભારતને બહાર લાવવા માટે તંત્રના તમામ અધિકારીઓ અને કર્માચારીઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે. આજે ગુજરાતમાં કોરોનાને કારણે 1 દર્દીનું મોત થયુ છે. આજે તાપીમાં  એક દર્દીનું મોત થયું હતુ. એકટિવ કેસોમાં 4 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1232  દર્દીઓની સ્થિતિ હાલ સ્ટેબલ છે.
Tags :
Advertisement

.

×