Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Top News

image_194355
Top News

કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ કેજરીવાલને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે; AAPનો સનસનાટીભર્યો આરોપ

આમ આદમી પાર્ટીએ કેન્દ્રની મોદી સરકાર અને દિલ્હી પોલીસ પર ખૂબ જ ગંભીર આરોપો લગાવ્યા છે. AAP એ દાવો કર્યો છે કે, કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે.

By MIHIR PARMAR 3 hours ago
Advertisement

Live Tv

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય

બિનકાયદેસર પ્રવાસીઓને અમેરિકામાંથી કાઢવા ખુબ જ મુશ્કેલ, ICE એ ટ્રમ્પને ચોખ્ખી ના પાડી દીધી

રાષ્ટ્રીય

કોણ છે IPS અલંકૃતા સિંહ? જેની વિદેશ યાત્રા પર પેદા થયો વિવાદ, આપવું પડ્યું રાજીનામું

રાષ્ટ્રીય

JPC કેવી રીતે આપે છે રિપોર્ટને મંજૂરી, નિયમો અને પ્રક્રિયાઓ શું છે?

Uncategorised

31 જાન્યુઆરી પહેલા 3 દિવસ બેંકો બંધ! જાણો બેંકો ક્યારે અને ક્યાં બંધ રહેશે?

રાષ્ટ્રીય

IRCTC ની ખાસ સેવાઓ, ફ્લાઇટ, ટ્રેન અને ટેન્ટ બુકિંગ પર શાનદાર Offers

રાષ્ટ્રીય

Mahakumbh પ્રયાગરાજમાં દાદરા અને નગર હવેલી, દમણ- દીવ અને લક્ષદ્વીપના યુ.ટી. પેવિલિયનનું ભવ્ય ઉદ્ઘાટન

રાષ્ટ્રીય

અમેરિકા સહિત દુનિયાભરમાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા લાવવામાં આવશે, વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન

featured-img

Top News

કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ કેજરીવાલને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે; AAPનો સનસનાટીભર્યો આરોપ

આમ આદમી પાર્ટીએ કેન્દ્રની મોદી સરકાર અને દિલ્હી પોલીસ પર ખૂબ જ ગંભીર આરોપો લગાવ્યા છે. AAP એ દાવો કર્યો છે કે, કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે.

featured-img

રાષ્ટ્રીય

શરદ પવારનો રાજનીતિમાંથી સન્યાસ લેવાનો ઇન્કાર, સુપ્રિયા સુલેએ કહ્યું એવું કરીને તેમણે...

featured-img

રાષ્ટ્રીય

બજેટ 2025 પહેલા નિર્મલા સીતારમણે હલવા સમારોહની ઉજવણી કરી

આંતરરાષ્ટ્રીય

image_194344
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાને મોહમ્મદ યુનુસે નકલી ગણાવી, શેખ હસીનાએ કહ્યું હતું ખોટું

શેખ હસીનાની 15 વર્ષની સત્તા દરમિયાન બાંગ્લાદેશની અર્થવ્યવસ્થામાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો હતો. દેશની ઇકોનોમી અને કપડા ઉદ્યોગને રફતારદેવા માટે શેખ હસીનાને શ્રેય આપવામાં આવે છે.

By KRUTARTH JOSHI 3 hours ago

સ્પોર્ટ્સ

image_194239
સ્પોર્ટ્સ

ICC Test Team of The Year નું એલાન, બુમરાહ સહિત આ 2 ભારતીયો સામેલ!

ICC Test Team of The Yearનું થઈ જાહેરાત 11 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે ટીમ ઈન્ડિયાના 3 ખેલાડીઓને સ્થાન મળ્યું   ICC Test Team of The Year: 2024નું વર્ષ ટેસ્ટ ક્રિકેટ માટે ખૂબ સારું રહ્યું અને તેના ઘણા સારા...

By Hiren Dave 8 hours ago

લાઇફ સ્ટાઇલ

ડાયાબિટીસના દર્દીઓ માટે રાત્રિભોજન કેમ જરૂરી છે? કરો આ 3 ટિપ્સનું પાલન

ડાયાબિટીસના દર્દીઓએ ક્યારેય રાત્રિભોજન છોડવું જોઈએ નહીં. આ લોકો માટે, દિવસનું દરેક ભોજન મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ રાત્રિભોજન ખાવાની પદ્ધતિ પણ સાચી હોવી જરૂરી છે. અમે તમને ડૉક્ટરની આવી જ 3 ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેનું તમારે ચોક્કસપણે પાલન કરવું જોઈએ.

By MIHIR PARMAR 5 hours ago
featured-img

ધર્મ ભક્તિ

image_194227
મનોરંજન

જાણીતી અભિનેત્રી કિન્નર અખાડાની બનશે મહામંડલેશ્વર,સંગમમાં કરશે પિંડદાન

મમતા કુલકર્ણી કિન્નર અખાડાની બનશે મહામંડલેશ્વર અખાડાના મહામંડલેશ્વર સ્વામી જય અંબાનંદ ગિરીને મળ્યા રાજ્યાભિષેક સમારોહ કિન્નર અખાડા ખાતે યોજાશે Mamta kulkarni:બોલીવુડ અભિનેત્રી મમતા કુલકર્ણી (Mamta kulkarni)આજે કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બનશે.૨૪ જાન્યુઆરીની સાંજે,મમતા સંગમ ખાતે પિંડદાન કરશે.તે જ સમયે, તેમનો...

By Hiren Dave 9 hours ago

એક્સક્લુઝીવ

image_194032
એક્સક્લુઝીવ

Coldplay Concert માં કાળા બજારીયા રોવે તેવી સ્થિતિનું નિર્માણ, ટિકિટ ખરીદારો શોધે છે

અમદાવાદ ખાતે બ્રિટિશ રૉક બેન્ડ કૉલ્ડપ્લે કૉન્સર્ટ (Coldplay Concert) આગામી તારીખ 25 અને 26 જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ (Narendra Modi Stadium) ખાતે યોજાનારો છે. છેલ્લાં કેટલાંક સપ્તાહથી મીડિયામાં Coldplay Ahmedabad અવારનવાર ચમકી રહ્યો છે.

By Bankim Patel 23 Jan 2025