કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ કેજરીવાલને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે; AAPનો સનસનાટીભર્યો આરોપ
આમ આદમી પાર્ટીએ કેન્દ્રની મોદી સરકાર અને દિલ્હી પોલીસ પર ખૂબ જ ગંભીર આરોપો લગાવ્યા છે. AAP એ દાવો કર્યો છે કે, કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે.
Live Tv
Ahmedabad : સિવિલ મેડિસિટી ખાતે 17 મી ઇન્ડો-અમેરિકન બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપ યોજાઈ
વર્ષ 2009 થી યોજાઈ રહેલી આ વર્કશોપમાં દેશ-વિદેશમાંથી દર્દીઓ અને આરોગ્ય નિષ્ણાતો ભાગ લેવા આવે છે.
Live Matches
Top News
કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ કેજરીવાલને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે; AAPનો સનસનાટીભર્યો આરોપ
આમ આદમી પાર્ટીએ કેન્દ્રની મોદી સરકાર અને દિલ્હી પોલીસ પર ખૂબ જ ગંભીર આરોપો લગાવ્યા છે. AAP એ દાવો કર્યો છે કે, કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે.
બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાને મોહમ્મદ યુનુસે નકલી ગણાવી, શેખ હસીનાએ કહ્યું હતું ખોટું
શેખ હસીનાની 15 વર્ષની સત્તા દરમિયાન બાંગ્લાદેશની અર્થવ્યવસ્થામાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો હતો. દેશની ઇકોનોમી અને કપડા ઉદ્યોગને રફતારદેવા માટે શેખ હસીનાને શ્રેય આપવામાં આવે છે.
એલ્વિશ યાદવનું ટેન્શન વધ્યું, ગાઝિયાબાદ કોર્ટે FIR દાખલ કરવાનો આપ્યો આદેશ
એલ્વિશ યાદવ ટીવીના લોકપ્રિય રિયાલિટી શો 'લાફ્ટર શેફ્સ 2' માં ભાગ લઈ રહ્યો છે. 25 જાન્યુઆરીએ કલર્સ ટીવી આ શો નુ પ્રીમિયર થવા જઈ રહ્યું છે.
ICC Test Team of The Year નું એલાન, બુમરાહ સહિત આ 2 ભારતીયો સામેલ!
ICC Test Team of The Yearનું થઈ જાહેરાત 11 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે ટીમ ઈન્ડિયાના 3 ખેલાડીઓને સ્થાન મળ્યું ICC Test Team of The Year: 2024નું વર્ષ ટેસ્ટ ક્રિકેટ માટે ખૂબ સારું રહ્યું અને તેના ઘણા સારા...
Personal Loan: આ જુગાડ લગાવશો તો ક્યારે તમારી લોન રદ્દ નહીં થાય
Credit Information Report: એ પણ જાણી લો કે પર્સનલ લોન આપવા માટે કઇ બેંક અથવા ફાઇનાન્શિયલ ઇંસ્ટીટ્યૂશન મિનિમમ કેટલા ક્રેડિટ સ્કોરની માંગ કરે છે.
Rajkot: ઘરકંકાસ વધુ એક દંપતી માટે બન્યો ઘાતકી, એક દાયકાના લગ્ન જીવનનો કાતિલ અંત!
હત્યા કરનાર પતિ સામેથી જ પોલીસ શરણે થયો હતો. માતાની હત્યાથી બે સંતાન નોંધારા બન્યા છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે રાત્રિભોજન કેમ જરૂરી છે? કરો આ 3 ટિપ્સનું પાલન
ડાયાબિટીસના દર્દીઓએ ક્યારેય રાત્રિભોજન છોડવું જોઈએ નહીં. આ લોકો માટે, દિવસનું દરેક ભોજન મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ રાત્રિભોજન ખાવાની પદ્ધતિ પણ સાચી હોવી જરૂરી છે. અમે તમને ડૉક્ટરની આવી જ 3 ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેનું તમારે ચોક્કસપણે પાલન કરવું જોઈએ.
જાણીતી અભિનેત્રી કિન્નર અખાડાની બનશે મહામંડલેશ્વર,સંગમમાં કરશે પિંડદાન
મમતા કુલકર્ણી કિન્નર અખાડાની બનશે મહામંડલેશ્વર અખાડાના મહામંડલેશ્વર સ્વામી જય અંબાનંદ ગિરીને મળ્યા રાજ્યાભિષેક સમારોહ કિન્નર અખાડા ખાતે યોજાશે Mamta kulkarni:બોલીવુડ અભિનેત્રી મમતા કુલકર્ણી (Mamta kulkarni)આજે કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બનશે.૨૪ જાન્યુઆરીની સાંજે,મમતા સંગમ ખાતે પિંડદાન કરશે.તે જ સમયે, તેમનો...
Technology : 90 દિવસ સુધી રિચાર્જ નહીં કરો તો શું નંબર સક્રિય રહેશે?
TRAI દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને સિમ કાર્ડ નિષ્ક્રિય કરવામાં આવશે
Coldplay Concert માં કાળા બજારીયા રોવે તેવી સ્થિતિનું નિર્માણ, ટિકિટ ખરીદારો શોધે છે
અમદાવાદ ખાતે બ્રિટિશ રૉક બેન્ડ કૉલ્ડપ્લે કૉન્સર્ટ (Coldplay Concert) આગામી તારીખ 25 અને 26 જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ (Narendra Modi Stadium) ખાતે યોજાનારો છે. છેલ્લાં કેટલાંક સપ્તાહથી મીડિયામાં Coldplay Ahmedabad અવારનવાર ચમકી રહ્યો છે.
Toll Tax Fraud: NHAI ટોલ પ્લાઝા પર ટેક્સ વસૂલાતમાં કૌભાંડનો પર્દાફાશ
14 રાજ્યોના 42 ટોલ પ્લાઝા પર સોફ્ટવેરથી છેતરપિંડી