ભાવનગરના ઘોઘા તાલુકાના તણસા ગામે પાઇપ લાઇન લિકેજ થઈનર્મદા નિગમની પાઇપ લાઇન લિકેજ થતા ચારે તરફ પાણી જ પાણીખેડૂતના ખેતરમાં પાઇપ લાઇન લીકેજ ખેડૂતનો 600 મણ કપાસ પણ પાણી થઈ ગયોખેડૂતને અંદાજે 9 થી 10 લાખની નુકશાની આ નુકશાની માટે જવાબદાર કોણ ?ભાવનગર (Bhavnagar)જીલ્લાના ઘોઘા તાલુકાના તણસા ગામે ખેતરમાંથી પસાર થતી નર્મદા નિગમની પાઇપ લાઇન લિકેજ થઈ જતાં ખેતર પાણી પાણી થઇ ગયું હતું. પાણીનો ફોર્સ એટલà
ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન
By VIMAL PRAJAPATI