ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડ વરણી કરવામાં આવી છે. તેમજ ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખની નિમણૂક કરવામાં આવી છે. તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુ રાબડીયા તથા શહેરના દંડક ઉષા…
ભાવનગર
-
-
ગુજરાત
Bhavnagar : ઉત્તરાખંડથી 6 મૃતદેહોને લવાયા વતનમાં, અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
by Hiren Daveby Hiren Daveભાવનગરમાંથી ચારધામની યાત્રાએ ગયેલા યાત્રાળુંઓને ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર અકસ્માત નડ્યો હતો. જેમાં 7 યાત્રાળુંઓના મોત નિપજ્યા હતા. જ્યારે 28 લોકો ઘાયલ થતા ત્યાં સારવાર ચાલી રહી છે. 7 મૃતકોની…
-
ગુજરાત
ભાવનગરમાં વિદ્યાર્થીઓના આરોગ્ય પર જોખમ, ભોજનમાં જીવાત અને દેડકા જોવા મળ્યા
by Hardik Shahby Hardik Shahભાવનગરના સણોસરા ખાતે આવેલ પ્રસિદ્ધ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓના આરોગ્ય પર જોખમ ઉભું થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અહીં વિદ્યાર્થીઓના ભોજનમાં જીવાતું અને દેડકા આવી રહ્યા છે.…
-
ગુજરાત
Saurashtra News : ભાદર 1 ડેમના 29 દરવાજા ખોલાયા, ડેમમાં 2,32,590 કયુસેક પાણીની આવક
by Dhruv Parmarby Dhruv Parmarગુજરાતમાં વરસાદનું જોર યથાવત છે. આજે પણ સૌરાષ્ટ્ર પંથકમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આજે દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.…
-
ગુજરાત
Bhavnagar: કાળુભાર ડેમના ત્રણ દરવાજા ખોલાયા, 11 ગામડાને એલર્ટ કરાયા
by Hiren Daveby Hiren Daveવરસાદની આગાહી વચ્ચે ભાવનગરમાં પણ વરસાદ વરસ્યો હતો. ઉપર વાસમાં ભારે વરસાદને લઈ કાળુભાર ડેમના 3 દરવાજા ખોલાયા હતા. ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થતા ડેમના ત્રણ દરવાજા ખોલાયા હતા.…
-
ભાવનગર
Bhavnagar : તળાજાના જૂની કામરોલ ગામે કાર પાણીમાં ડૂબી જતાં ત્રણ વ્યક્તિઓના મોત
by Viral Joshiby Viral Joshiતળાજા તાલુકાના જૂની કામરોલ ગામે કાર પાણીમાં ડૂબી જતાં ત્રણ વ્યક્તિઓના મોત થયાની ઘટના સામે આવી છે. બનાવ અંગે સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી…
-
અહેવાલ- કૃણાલ બારડ ભાવનગર શહેરમાં અલગ પ્રકારની સ્પર્ધા યોજવામાં આવી હતી. આજનું ભોજન વિદેશીઓનું ભારતમાં પ્રવેશ કરી ચૂક્યું છે. ત્યારે ભારતની વાનગીઓ અને ભોજનોથી હાલની પેઢી વાકેફ નથી. આજની પેઢી…
-
દુધની રખેવાળી બિલાડીને સોંપવામાં આવે તો શું થાય? આવી જ સ્થિતિ તોડકાંડની તપાસમાં થઈ છે. સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા તોડકાંડ મામલે ભાવનગર SIT દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ડમીકાંડ…
-
ભાવનગર ડમીકાંડ કેસની તપાસ માટે SITની રચના કરવામાં છે. ડમીકાંડ મામલે અત્યાર સુધીમાં 57 સામે ફરિયાદ નોંધાઈ ચુકી છે અને 33 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. આ કેસના આરોપીઓમાં એક…
-
અહેવાલ – અનિલ માઢક, મહુવા તળાજામાં ડમી વકીલ અને પિટિશન રાઇટર અંગે હાઇકોર્ટ સુધી ફરિયાદ થઇ છે. મામલતદા, ડેપ્યુટી ક્લેક્ટર અને કોર્ટ કચેરી નજીક 24 જેટલા શખસ વકીલ કે પિટિશન…