Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દેશમાં આજે પણ કોરોનાના કેસ 20 હજારથી વધુ નોંધાયા

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. શુક્રવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 4,39,79,730 થઈ ગઈ છે. વળી, સંક્રમણના કારણે વધુ 32 લોકોના મૃત્યુ થયા છે. જે બાદ કુલ મૃત્યુઆંક વધીને 5,26,258 થઈ ગયો છે. અગાઉના દિવસે દેશમાં કોરોનાના 20,557 કેસ જોવા મળ્યા હતા, જ્યારે ગુરુવારે 44 લોકોના મોત થયા હતા.India reports 20,409 new COVID19 cases today; Activ
દેશમાં આજે પણ કોરોનાના કેસ 20 હજારથી વધુ નોંધાયા
Advertisement
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. શુક્રવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 4,39,79,730 થઈ ગઈ છે. વળી, સંક્રમણના કારણે વધુ 32 લોકોના મૃત્યુ થયા છે. જે બાદ કુલ મૃત્યુઆંક વધીને 5,26,258 થઈ ગયો છે. અગાઉના દિવસે દેશમાં કોરોનાના 20,557 કેસ જોવા મળ્યા હતા, જ્યારે ગુરુવારે 44 લોકોના મોત થયા હતા.

Advertisement
Tags :
Advertisement

.

×