Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને અપાયું ફરી માસ પ્રમોશન, વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં  ધોરણ 1 થી 8ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી છે. કોરોનાના પગલે ધોરણ 1 થી 8ના વિધાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વગર વર્ગ બઢતી આપવાનો રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિધાર્થીઓના હિતને ધ્યાને લઇ વર્ષ 2022-23àª
ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને અપાયું ફરી માસ પ્રમોશન  વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
Advertisement

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ જ મહત્વનો નિર્ણય
કરવામાં આવ્યો છે. ગુજરાતમાં
 ધોરણ 1 થી 8ના
વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત ગુજરાતના
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી છે. કોરોનાના પગલે ધોરણ
1 થી
8ના વિધાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વગર વર્ગ બઢતી
આપવાનો રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
 વિધાર્થીઓના હિતને ધ્યાને લઇ
વર્ષ
2022-23માં લેવાયેલ વાર્ષિક પરીક્ષાઓના પરિણામને આધારે વર્ગ બઢતી આપવા અંગેના તા 21
/09 / 2019 ના જાહેરનામાના અમલને રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષ
પુરતો મુલતવી રાખવામાં આવશે.
 

કોરોનાની પરિસ્થિતિને કારણે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વિના વર્ગબઢતી આપવાનો રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય pic.twitter.com/SKjofQnqe8

— Jitu Vaghani (@jitu_vaghani) May 2, 2022" title="" target="">javascript:nicTemp();

શિક્ષણ વિભાગના આ મહત્વના નિર્ણયના પગલે
ધોરણ
1 થી 8 ના વિધાર્થીઓનું પરિણામ જે પણ હોય તેમાં એમના
ગુણ
, ગ્રેડ કે ટકાને ધ્યાને લીધા વગર તમામ વિધાર્થીઓને
વર્ગબઢતી આપવામાં આવશે.
 પ્રાથમિક શાળાઓમાં
રાબેતા મુજબ દ્વિતીય સત્રાંત ( વાર્ષિક ) પરીક્ષા પૂર્ણ થઇ હોવાથી પરીક્ષાના
પરિણામની અસર વિધાર્થીઓની વર્ગબઢતી પર લાગુ કરવાની રહેશે નહી.

Advertisement
Tags :
Advertisement

.

×