Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાહતની ખબર, બિપરજોય વાવાઝોડાની ચોમાસા પર નહીં થાય કોઇ અસર

હવામાન વિભાગ કહે છે કે બિપરજોય વાવાઝોડું ચોમાસાના પ્રવાહથી એકદમ છૂટું પડી ગયું છે એટલે કે હવે ચોમાસા ઉપર કોઈ પ્રતિકૂળ અસર નહીં જોવા મળે અરબ સાગરમાં ધસમસી રહેલા વિક્રાળ બિપરજોય' વાવાઝોડાંન કારણે ભારતમાં ચોમાસાનું આગમન મોડું થયું છે ત્યારે...
રાહતની ખબર  બિપરજોય વાવાઝોડાની ચોમાસા પર નહીં થાય કોઇ અસર
Advertisement

હવામાન વિભાગ કહે છે કે બિપરજોય વાવાઝોડું ચોમાસાના પ્રવાહથી એકદમ છૂટું પડી ગયું છે એટલે કે હવે ચોમાસા ઉપર કોઈ પ્રતિકૂળ અસર નહીં જોવા મળે

અરબ સાગરમાં ધસમસી રહેલા વિક્રાળ બિપરજોય' વાવાઝોડાંન કારણે ભારતમાં ચોમાસાનું આગમન મોડું થયું છે ત્યારે હવામાન વિભાગ (IMD)નું કહેવું છે કે બિપરજોય વાવાઝોડું ચોમાસાના પ્રવાહથી એકદમ છૂટું પડી ગયું છે એટલે કે હવે વરસાદ સર્જવા માટેની જરૂરી સિસ્ટમ્સ કે પછી તેની કામગીરી પર કોઈ પ્રતિકૂળ અસર નહીં જોવા મળે.

Advertisement

હવામાન વિભાગના વડા મૃત્યુંજન મહાપાત્રાએ કહ્યું હતું કે બિપરજોય વાવાઝોડાએ અરબ સાગરમાં ચોમાસાને આગળ વધારવામાં મદદ કરી છે. હવે એવી કોઈ મોટી શક્યતા નથી કે આ સાયક્લોન ચોમાસાની ગતિ અથવા કામગીરીને મોટા પાયે અસર કરશે.

Advertisement

Tags :
Advertisement

.

×