ભાવનગર મનપા દ્વારા મોરબીના મૃતકોને શ્રધાંજલિ આપવા પ્રાર્થના સભા યોજાઈ આ પ્રાર્થના સભામાં શિક્ષણ મણત્રીશ્રી જીતુ વાઘણી તેમજ ભાવનગરના સાંસદ ભરતીબેન શિયાળ અને મનપા ના મેયર સહિત લોકો રહયા હાજર અને શહેરના મોતીબાગ ટાઉન હોલ ખાતે પ્રાર્થના સભા નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા