ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

India Anti Naxal Operation: સાડાત્રણ દાયકાથી પોલીસના નાકે દમ લાવનારો નક્સલી ઠાર ?

નારાયણપુરમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર નવબલ્લા કેશવ રાવ ઉર્ફે બસવરાજુ પણ માર્યો નક્સલવાદી સંગઠનનો મહાસચિવ હતો India Anti Naxal Operation: છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની આ...
08:34 PM May 21, 2025 IST | Hiren Dave
નારાયણપુરમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર નવબલ્લા કેશવ રાવ ઉર્ફે બસવરાજુ પણ માર્યો નક્સલવાદી સંગઠનનો મહાસચિવ હતો India Anti Naxal Operation: છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની આ...
Navballa Keshav Rao

India Anti Naxal Operation: છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની આ અથડામણ આજે થઈ હતી અને હજુ પણ ચાલુ છે. જેમાં નક્સલી નવબલ્લા કેશવ રાવ ઉર્ફે બસવરાજુ પણ માર્યો ગયો. તે નક્સલવાદી સંગઠનનો મહાસચિવ હતો. ડીઆરજી સૈનિકોએ તેને મારી નાખ્યો. અત્યાર સુધીમાં 26 નક્સલીઓ માર્યા ગયા છે. આ દરમિયાન એક સૈનિક પણ વિરગતિ પામ્યો છે.

બસવરાજુ માઓવાદી સંગઠનની કેન્દ્રીય સમિતિને સભ્ય છે

બસવરાજુ છેલ્લા 35 વર્ષથી માઓવાદી સંગઠનની કેન્દ્રીય સમિતિને સભ્ય છે. સરકારે તેના પર લગભગ 1.5 કરોડ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. 70 વર્ષનો બસવરાજુ શ્રીકાકુલમ જિલ્લાના જિયાનાપેટા ગામનો રહેવાસી હતો. નવેમ્બર 2018થી સીપીઆઈ માઓવાદી સંગઠનના મહાસચિવની જવાબદારી હતી. પોતાની પાસે હંમેશા એકે 47 રાઈફલ રાખતો હતો. તેમની પ્રવૃત્તિઓ છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં હતી.

આ પણ  વાંચો -Drone activity : કોલકાતાના આકાશમાં રહસ્યમય ડ્રોન! સુરક્ષા એજન્સીઓ ચિંતિત

વારંગલથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો

બસવરાજુએ 24 વર્ષ સુધી પોલિટબ્યુરો સભ્ય તરીકે પોતાનું કાર્ય ચાલુ રાખ્યું. તેમણે પાર્ટીના સેન્ટ્રલ મિલિટરી કમિશનનો વડો હતો. વારંગલની રિજનલ એન્જિનિયરિંગ કોલેજમાંથી બી.ટેક કર્યું. એવું કહેવાય છે કે 1970માં પોતાનું ઘર છોડી દીધું હતું.

આ પણ  વાંચો -Asiatic Lion Census : ગુજરાતમાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો, 'પ્રોજેક્ટ લાયન'અંગે PM મોદીએ કહી આ વાત

બસવરાજુ હુમલાના આયોજન માટે માહિર

બસવરાજુ સૈન્યના કમાન્ડિંગ અને આક્રમક હુમલાઓ કરવામાં માહિર હતો. હુમલાઓનું આયોજન કરવામાં પણ નિષ્ણાત હતો. નવવલ્લા કેશવ રાવ ગંગન્ના, વિજય, દર્પુ નરસિંહ રેડ્ડી, નરસિંહ, પ્રકાશ, કૃષ્ણ વગેરે નામોથી પણ ઓળખવામાં આવતા હતા.

બસવરાજુએ આ હુમલાઓની યોજના બનાવી હતી

Tags :
BasavarajuChalapathiDantewadaHamlashankar RaoIndia Anti Naxal OperationMadavi HidmaNavballa Keshav RaoSuccesses Key Figures EliminatedVikram Gowda
Next Article