અહેવાલ—પ્રદિપ કચિયા, અમદાવાદ સમગ્ર દેશમાં અકસ્માતથી થતા મોતમાં 50% કરતા વધારે મોત ટુ વ્હીલર્સ ચાલકોના થતા હોય છે. જેમાં સૌથી વધારે મોત હેલ્મેટ ના પહેરવાને લઈને થતા હોય છે. ત્યારે…
-
-
અમદાવાદ શહેરમાં MD ડ્રગ્સનો કાળો કારોબાર ચલાવનાર આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. આ સૌથી મોટો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્સની ટીમે કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચની એન્ટિ ડ્રગ્સ સ્ક્વોડે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી…
-
અમદાવાદમાં ઐતિહાસિક ભદ્રના કિલ્લા નજીક લાલદરવાજા વિસ્તારમાં વસંતચોક પાસે સાબરમતી નદીના પૂર્વકિનારે પેશવાકાળમાં બનાવવામાં આવેલ અનેક વિશેષતા ધરાવતું ગણપતિનું સુપ્રસિદ્ધ મંદિર વિધમાન છે. મોગલ શાસન બાદ અમદાવાદમાં ગાયકવાડી શાસન હતું,…
-
ગુજરાત
Ahmedabad : સરદાર નગરમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે દબાણ શાખાની ટીમ સાથે માથાકૂટ
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ (Ahmedabad’) ના સરદાર નગર ખાતે દબાણ હટાવવા ગયેલી AMC ની દબાણ ખાતાની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. સરદાર નગરમાં ગેરકાયદેસર બાંધકામ દુર કરવા માટે દબાણ શાખાની…
-
ગુજરાત
Ahmedabad :પિરાણા ડમ્પીંગ સાઇટ પર 95 લાખ મેટ્રિક ટન કચરો સાફ, 35 એકર જમીન ખુલ્લી કરાઇ
by Hiren Daveby Hiren Daveઅહેવાલ -સંજય જોષી ,અમદાવાદ દરરોજ બે શિફ્ટમાં 29 -30 હજાર મેટ્રિક ટન કચરાનું પ્રોસેસિંગ સાઇટ પર કરવામાં આવે છે. 35 જેસીબી, 300 ટીપીડી ક્ષમતા ના 60 ટ્રોમીલ મશીન, 1000 ટીપીડી…
-
ગુજરાત
સુરત અને અમરેલીના બે બ્રેઇનડેડ વ્યક્તિ ચાર લોકોના જીવનમાં વિધ્નહર્તા બન્યા!, ગણેશ ચતુર્થીના પવિત્ર અવસરે ગુજરાતમાં બે અંગદાન
by Hiren Daveby Hiren Daveઅહેવાલ -સંજય જોષી -અમદાવાદ બે બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનથી ચાર જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું. અમરેલીમાં પ્રથમ વખત અંગદાન થયું જેમાં એક લીવરનું દાન મળ્યું છે. સુરતમાં થયેલ અંગદાનમાં બે કિડની અને હ્રદયનું…
-
હિન્દુ માન્યતા અનુસાર 33 કરોડ દેવી દેવતાઓની આરાધના કરવા માટેના નિયમો પણ ઘણા અલગ છે. એવું મનાય છે કે દેવી-દેવતાઓને વિવિધ વસ્તુઓ ધરાવવાનું આપણા ધર્મમાં વિશિષ્ટ મહત્વની મનાય છે. જેમા…
-
ચતુર્થીથી દસ-અગિયાર દિવસ એટલે કે આનંદ ચૌદશ સુધી શ્રી ગણેશજીનું આપણે સૌ વિશેષ રીતે અભિવાદન કરતા હોઈએ છીએ. ત્યારે આ વર્ષે ગણેશ પંડાલમાં ચંદ્રયાન-3 ની થીમ સોથી વધુ બનાવવામાં આવી…
-
ગુજરાત
Ahmedabad : Chandrayaan-3 ની થીમ પર અમદાવાદમાં ભગવાન ગણેશની સ્થાપના
by Dhruv Parmarby Dhruv Parmar“વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા” ભાદરવા માસના શુકલપક્ષની ચતુર્થી એટલે ગણપતિ ચોથ જેને આપણે ગણેશ ચતુર્થી તરીકે જાણીએ છીએ. આ ચતુર્થીથી દસ-અગિયાર દિવસ એટલે કે આનંદ ચૌદશ…
-
રાજ્યમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે.. દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળી રહ્યા છે.. તો મધ્ય ગુજરાત પણ વરસાદથી વંચિત નથી.. અમદાવાદમાં આજે સવારથીજ વરસાદ વરસી રહ્યો છે.. હવામાન વિભાગની આગાહી…